જાન્યુઆરી ૨
વિકિપીડિયામાંથી
૨ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો બીજો (લિપ વર્ષ દરમ્યાન પણ બીજો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૬૩ દિવસ બાકી રહે છે.
અનુક્રમણિકા
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
અવસાન[ફેરફાર કરો]
- ૧૬૮૧ - સ્વામી રામદાસ, છત્રપતિ શિવાજીનાં સમર્થગુરૂ. (જ. ૧૬૦૮)
- ૧૯૬૨ - પ્રહલાદ જેઠાલાલ પારેખ, જાણીતા ગુજરાતી સાહિત્યકાર. (જ. ૧૯૧૨)
- ૧૯૯૪ - બરકતઅલી વિરાણી(બેફામ), ગુજરાતી ગઝલ સાહિત્યકાર. (જ. ૧૯૨૩)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
વિકિમીડિયા કૉમન્સ પર January 2 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે:. |
|