જુલાઇ ૩૧
વિકિપીડિયામાંથી
૩૧ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૩ દિવસ બાકી રહે છે.
અનુક્રમણિકા
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૬૫૮ – ઔરંગઝેબે ભારતને મુઘલ સામ્રાજ્ય ઘોષિત કર્યું.
- ૧૮૬૫ – 'ગ્રાન્ડચેસ્ટર', ઓસ્ટ્રેલિયા ખાતે, વિશ્વની પ્રથમ નેરોગેજ રેલ્વે લાઇન ખુલ્લી મુકાઇ.
- ૧૯૭૧ – એપોલો કાર્યક્રમ: 'એપોલો ૧૫'નાં અવકાશયાત્રીઓ, ચંદ્રની ધરતી પર, ચંદ્રવાહન (lunar rover)માં બેસી સફર કરનાર પ્રથમ યાત્રીઓ બન્યા.
જન્મ[ફેરફાર કરો]
- ૧૮૮૦ – મુન્શી પ્રેમચંદ, હિન્દી સાહિત્યકાર (અ. ૧૯૩૬)
- ૧૯૪૧ – અમરસિંહ ચૌધરી, ગુજરાતના ભુતપૂર્વ મુખ્યમંત્રી (અ.૨૦૦૪)
અવસાન[ફેરફાર કરો]
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
વિકિમીડિયા કૉમન્સ પર July 31 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે:. |
|