સપ્ટેમ્બર ૨૮
વિકિપીડિયામાંથી
૨૮ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૪ દિવસ બાકી રહે છે.
અનુક્રમણિકા
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૦૭ - શહીદ ભગતસિંહ, ભારત નાં સ્વતંત્રતા આંદોલન નાં ક્રાન્તિવીર.
અવસાન[ફેરફાર કરો]
- ૧૮૯૫ - લૂઈ પાશ્ચર, એક પ્રસિદ્ધ ફ્રાંસીસી રસાયનજ્ઞ અને પ્રતિરક્ષણ જીવવિજ્ઞાની.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- શહીદ ભગતસિંહ જન્મ જયંતી
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
વિકિમીડિયા કૉમન્સ પર September 28 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે:. |
|